Hanuman Jayanti 2021 : રાશિ અનુસાર હનુમાનજીને ધરાવો આ વસ્તુઓનો ભાગ, પૂરી થશે દરેક મનોકામના

32

હિન્દુ પંચાગ અનુસાર,હનુમાન જયંતીના દિવસે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાનો તહેવાર પણ મનાવવામાં આવે છે.આજે હનુમાન જયંતી છે.આ તહેવાર ધૂમ-ધામથી ઉજવવામાં આવે છે.પરંતુ આ વખતે કોરોના વાયરસ છે તેથી ભક્તોને વિનંતી છે કે તેઓ તેમના ઘરોમાં રહીને જ બજરંગબલીની પૂજા-અર્ચના કરે.આ વખતે હનુમાન જયંતી પર મંગળવાર તિથિ છે,જેને ભક્તો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

એવું માનવામાં આવે છે કે, આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તો બધા દુઃખો દૂર થાય છે અને તેઓની બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે.આ ઉપરાંત આ દિવસે વિશેષ ઉપાય કરવાથી ગ્રહ દોષની સમસ્યાઓ પણ દૂર થાય છે.

હનુમાન જયંતિના દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે.હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ચઢાવો. ચાલો જાણીએ આ વિશે.

મેષ- બેસનના લાડ્ડુ

વૃષભ- તુલસીના બીજ

મિથુન- તુલસીના બીજ

કર્ક- હલવો

સિંહ- જલેબી

કન્યા- ચાંદીનો અર્ક પ્રતિમા પર લગાવો

તુલા- મોતીચુરના લાડુ

ધન- મોતીચુરના લાડુ

મકર – મોતીચુરના લાડુ

કુંભ- સિંદૂરનો લેપ

મીન- લવિંગ

પૂજાનું શુભ મુહૂર્ત

પૂર્ણિમા તિથિ પ્રારંભ- 26 એપ્રિલ 2021ને બપોરે 12.44 વાગ્યા થી 27 એપ્રિલ રાત્રીના 9.01 વાગ્યા સુધી

Share Now